મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન


SHARE











મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન

મોરબીના શકત શનાળા અને ખરેડા ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના મનજીભાઈ મનજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

ખરેડા રામામંડળ

મોરબીના ખરેડા ગામે ડઢાણિયા કાનજીભાઈ ગોકળભાઈ દ્વારા તા.૮ જુનના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું ભવ્ય આયોજન કર્યું છે અને ખરેડા ગામે નકલંક નેજાધારી રામામંડળના કલાકારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે આ ઉપરાંત લોકોને હસાવવા માટે કોમિડિયન વિજુદી, મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો) અને ભૂટો ભરવાડ સહિતના આવવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News