મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા  સહિતના આગેવાનો સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) દ્વારા વિધિ રાવવામાં આવી હતી અને રાંદલમાંના ગરબાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકરઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટપારૂલબેન ત્રિવેદીચેતનાબેન જોષીગીતાબેન ગામોટરીધ્ધીબેન ત્રિવેદીતૃપ્તીબેન ત્રિવેદીદર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News