મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ


SHARE













મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ

 મોરબીના નવલખી રોડે આવેલ સતનામ પેલેસ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવી નથી જેથી કરીને ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે અને ગટરના ગંદા પાણીના ખાબોચિયા રોડ ઉપર ભરાઈ છે. જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે તો પણ ગટરનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી હાલમાં ભૂગર્ભ ગટરની અંદરથી માટીના કચરા સહિતની ગંદકી કાઢવી પડે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોની પીડાને દૂર કરવા માટે નક્કર કામગીરી કયારે કરવામાં આવશે તે પ્રશ્ન છે જો ગટર સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ ગટરમાં જે થતો હોય છે તે થશે નહીં જેથી કરીને મુશ્કેલીમાં વધારો થશે

 






Latest News