મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


SHARE











મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ તૂટી પડવાના કારણે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અને સમગ્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર આ ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શાંતિ અર્થે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરના નેહરુ ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, હસીનાબેન લાડકા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News