મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન


SHARE











ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન

ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ ૧૬૦૦ કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને તા ૧૪ મે ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે ૮:૩૦ વાગ્યે શરૂ થયેલ આ સાયકલ યાત્રા ૩૦ મે સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું, દરિયા કિનારાના  પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી,સામગ્રી એકત્રિત કરવી તેવા છે આ યાત્રામાં જોડાવા માટે  અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે મિલન રાવલ (9016982199) અને શૈલેન્દ્રસિંહ ગોહિલ (9016166584) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News