મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો


SHARE











મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો

મોરબી પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત નંદીઘર ગૌશાળા ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સભ્યો તથા દાતાઓનાં સહયોગથી ત્રણ ટ્રેકટર ભરીને ૮૬૦ મણ જેટલો લીલો ઘાસચારો ગૌવંશને નાખવામાં આવ્યો હતો અને આવા સેવાકાર્યથી અન્ય લોકોને પણ પાલીકા સંચાલીત નંદીઘરમાં દાન આપવાની પ્રેરણા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન એનથી આ કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર હતા અને આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જોડાયા હતા






Latest News