તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE











ટંકારાની હડમતિયા કન્યા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આવેલ સરકારી કન્યા શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ફુલતરીયા વયમર્યાદાના લીધે નિવૃત થાય છે ત્યારે શાળા પરિવાર, વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવનના પ્રાચાર્ય એરવાડીયા, શિક્ષણસંઘના શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી. અધ્યક્ષ, પંચાયત સદસ્યો અને ગામના સામાજિક કાર્યકર તેમજ પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશ ખાખરીયા સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ મનહરભાઈ ફુલતરીયાનું સાલ ઓઢાડી સન્માન કરીને શુભકામના પાઠવી હતી આ તકે કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.






Latest News