મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ


SHARE











મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા  મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ  મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અને સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧ માં વ્રજ હોસ્પિટલ સામે આવેલ બ્રાહ્મણ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જેમાં મહાઆરતી સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી તેમજ ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ  બે મિનિટનું મૌનપાળી  શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવું પ્રમુખ ઈશ્વરભાઈ એમ. રાઠોડની યાદીમાં જણાવ્યું છે.






Latest News