મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ


SHARE













મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા  મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ  મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અને સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧ માં વ્રજ હોસ્પિટલ સામે આવેલ બ્રાહ્મણ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જેમાં મહાઆરતી સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી તેમજ ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ  બે મિનિટનું મૌનપાળી  શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવું પ્રમુખ ઈશ્વરભાઈ એમ. રાઠોડની યાદીમાં જણાવ્યું છે.






Latest News