ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર આવ્યો હતો અને બાદમાં તેને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં જોધપર પાસે રહેતા અને ચોકીદાર તરીકે લાલપર ગામની સીમમાં આવેલ સોપાન કોટેક્ષ જીનની અંદર નોકરી જીવાભાઈ વશરામભાઈ મેર જાતે કોળી (ઉંમર વર્ષ ૪૩) ને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા ત્યારબાદ તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સોપાન કોટેક્ષ દીનમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા ત્યારે આરોપી તેનો ટાંકો લઈને જીનમાં રાખવા માટે આવ્યા હતા ત્યારે તેઓએ જીનમાં ટાંકો રાખવાની ના કહી હતી જેથી કરીને આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને જીનમાં ટાંકો રાખવાની કેમ ના પાડે છે તેમ કહીને ગાળો આરી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે-પગે માર મારીને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહો વાળા અને અન્ય એક શખ્સ એમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News