મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત
Breaking news
Morbi Today

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.૧૯૮૪ માં રાવલ ગામમાં નોકરી ઉપર હાજર થનાર મોરબીના પુરણસિંહ કનુભા જાડેજાએ પોતાની ફરજ દરમિયાન પોતાની ફરજ માટે અનેક સિલ્ડ સરકાર તરફથી પ્રાપ્ત કર્યા હતાં.તા.૩૧-૩-૨૨ તેમની ફરજનો અંતિમ દિવસ હોવાથી સહ કર્મચારીઓ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ તકે બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અશ્રવિનીકુમાર નેગી, બ્રાન્ચ મેનેજર દેવેન્દ્ર ઠાકુર, ભાવનાબેન અજમેરીયા, હંસિકાબેન યાદવ, કોમલબેન કટારીયા, આરીફભાઇ શેરસીયા, યુઆઇડીઆઇ વિભાગના કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News