મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”


SHARE















વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”

વાંકાનેરના લોકો માટે  વાંકાનેર શહેરમા  વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આવકના દાખલા, જાતિ નાદાખલા, આવાસ યોજનાના ફોર્મ વગેરે સરકારી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપી જરૂરિયાત મંદ લોકોની સેવા માટેનું કેન્દ્ર એટલે “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર” આંબેડકરનગર મેઇન રોડ ખાતે વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું છે આ તકે પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઈ કાંકરેચામોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવીતાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકાના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરસિંહ મઢવી, પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી સુરેશભાઇ પ્રજાપતિ ,પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે વાંકાનેરના સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકોને ઝડપથી વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી






Latest News