માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે


SHARE











મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે

મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના જીવાને બચાવવા માટે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેશે

છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ પશુ-પક્ષીઓની સેવા કરે છે અને ખાસ કરીને મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પતંગ ચગાવે છે અને પછી દોરીઓ જયા ત્યાં ફેંકી ડેટા હોય છે તેના લીધે સંખ્યાબંધ પશુપક્ષીઓને ઇજાઓ થાય છે અને ઘણાના મોત પણ થાય છે જો કે, ઇયજા થયેલા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેતી હોય છે આવી જ રીતે આ વર્ષે પણ ખડેપગે રહેશે અત્રે ઉલેખનીય  છે કે, ૧૮ થી ૨૫ વર્ષના ૫૦ જેટલા યુવાનો આ સંસ્થા ચલાવે છે. આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ “મને બચાવો”ના ૭૦૦ થી વધુ પોસ્ટર વાહનોમાં અને જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલ છે




Latest News