મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી માતાજી મંદિર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આંખ, કાન, હાડકા, દાંત તથા ચામડીને લગતા નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી અને દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામા આવેલ હતો જેમાં ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે થતી આવકમાથી લોકોને સારવારનો લાભ મળે તે માટે સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવવા માટે મંદિર દ્વારા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે અને ત્યાં મંદિરે રાહત દરે દવાખાનું પણ ચાલુ છે.






Latest News