ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE











હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક લી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાં પુરુષનું કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કંકાલને બહાર કાઢીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મથક ગામે  રહેતા અસરફભાઈ હમીરભાઈ વડગામા જાતે મુસ્લિમે હળવદ પોલીસને જાણ કરી હતી કે હળવદ નજીકના ચરાડવા ગામ પાસે સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ પડી છે જેથી કરીને હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં મૃતક વ્યક્તિના શરીર ઉપર ચામડી હતી અને માત્ર કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ મૃતક વ્યક્તિના કંકાલને કેનાલમાથી કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને મૃત વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હાલમાં હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે






Latest News