ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રાહતદરે ચીકીનું વિતરણ


SHARE











મોરબી જલારામ મંદિરે રાહતદરે ચીકીનું વિતરણ

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તા.૧૨-૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય માટે રાહતદરે ચીકી વિતરણનું આયોજન કરવામા આવેલ છે.જે અંતર્ગત સિંગપાક, તલ-સિંગ પાક, દાળીયા પાક, મનમોજી, કાબરી સહીતની આઈટમ પ્રતિકીલો રૂ.૧૨૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે તેમજ તલપાક, નવરંગ સહીતની આઈટમ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે.ચીકી ૫૦૦ ગ્રામ તેમજ ૧ કીલોના પેકીંગમા ઉપલબ્ધ રહેશે. ચીકી મેળવવા માટે આજથી એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયેલ હોય, બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિતનો સંપર્ક કરવો.ચીકી બુકીંગ તા.૧૦ સુધી જ નોંધવામાં આવશે અને નામ નોંધાવેલને જ ચીકી આપવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News