મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ


SHARE











મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ

 છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં “ગૌમાતાને રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી સહિત ગુજરાતના ૩૩ જિલ્લા અને તાલુકાથી આવી જ રીતે આવેદનપત્ર આપીને એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ હિંદુત્વના નારાને મજબૂત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અઢારે વરણનું આ સંગઠન આંદોલન કરશે તે નિશ્ચિત છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 






Latest News