વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ


SHARE











મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ

 છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં “ગૌમાતાને રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી સહિત ગુજરાતના ૩૩ જિલ્લા અને તાલુકાથી આવી જ રીતે આવેદનપત્ર આપીને એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ હિંદુત્વના નારાને મજબૂત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અઢારે વરણનું આ સંગઠન આંદોલન કરશે તે નિશ્ચિત છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 






Latest News