મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ છે તેવી જ રીતે આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાની ઘાર્મિક કાર્યક્રમ સાથે ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રાતનેશ્વરી દેવીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સવારે ગુરુ પૂજન અને દર્શનનો ગુરુ ભક્તોએ લાભ લીધેલ હતો. ત્યાર બાદ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરૂ ભાવેશ્વરી માતાજી)નો સત્સંગ યોજાયો હતો અને ત્યાર બાદ કુંવારીકા પૂજન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યકમો યોજાયો હતો. અને ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ ઘાર્મિક કાર્યકમને સફળ બનાવવા માટે ભાવેશ્વરી માતાજી અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના માર્ગદર્શન હેઠળ મુકેશ ભગત, દિલીપ ભગત સહિતના સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News