ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો


SHARE







વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં હરિહર ગૌશાળા આવેલી છે આ ગૌશાળમાં દીપડાએ ધામા નાખ્યા હતા અને ત્યાં એક વાછરડીનું મારણ કર્યું હતું જેથી કરીને બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકામાં આવેલ ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડા આંટા ફેરા કરતાં હોય છે તેવામાં એક દીપડાએ હરિહર ગૌશાળામાં ઘુસી ગયો હતો અને ત્યાં દીપડાએ વાછરડીનું મરણ કર્યું હતું જેથી કરીને ગૌશાળાના સંચાલક દ્વારા આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે અને હાલમાં ફોરેસ્ટ વિભાગના મોનાલીબેન ક્ચોટે પાસેથી મળતી માહિતી મુજબ ગૌશાળામાં દીપડાએ મારણ કર્યું છે તે વાત ધ્યાન ઉપર આવેલ છે જેથી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવી રહ્યું છે અત્રે ઉલેખનીય છેકે, દીપડાએ વાછરડીનું મરણ કર્યું છે અને તે હાલમાં પકડાયેલ નથી જેથી આ ગૌશાળાની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.






Latest News