મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા


 મોરબીમાં ઘર કંકાસથી કંટાળી પરિણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન પ્રદીપભાઈ વીરસોડિયા (ઉંમર વર્ષ૪૫, રહે.રવાપર રોડ, ફ્લોર ઇનોવા સોસાયટી, મોરબી) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.

ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ઇમર્જન્સી વિભાગમાં તેઓ સારવાર હેઠળ છે. તેમના પતિ પ્લાસ્ટિકની વસ્તુનો વેપાર કરે છે.તેમના લગ્ન ૨૪ વર્ષ પહેલા થયા હતા.હાલ સંતાનમાં એક પુત્ર છે. ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. હાલ વર્ષાબેન સારવાર હેઠળ છે.મોરબી એ ડિવિઝન પોલીસે નિવેદન લેવા તજવીજ શરૂ કરી હતી.






Latest News