મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે મોરબી નજીક ફિલ્મી શૂટિંગની જેમ બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં બંને પક્ષેથી કુલ 4 આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી મોરબીના માનસરથી ખેવાળીયા વચ્ચે રોડની બંનેથી જંગલ કટિંગ કરવાની સરપંચની માંગ વાંકાનેરના નવાપરામાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો


SHARE











મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં ૨૨ મો પાટોત્સવ તાજેતરમાં યોજાયો હતો. પાટોત્સવ મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં યોજાયો હતો અને ત્યારે યજ્ઞ, મહાઆરતી, બ્રહ્મ ભોજન, કુવારીકા, ભોજન તેમજ ભાવિક માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું આ સમગ્ર કાર્યકમ ઉમિયા ગોપી મંડળ તેમજ આશ્રમના સેવક સમુદાયની જહેમતથી સફળ બનાવવામાં આવ્યો હતો. તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News