મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન


SHARE













મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન

મોરબી સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ માટે ૭૫ વર્ષના વિધવા કે વિધુર અથવા તો જેમના લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેવા વડીલોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકાર અને માળીયાના તમામ બ્રહ્મ સમાજના બ્રહ્મ બુંધુ જે વિધવા કે વિધુર છે અને તેની ઉમર ૭૫ વર્ષ તા.૧-૪-૨૬ સુધીમાં થયેલ છે અને ૫૦ વર્ષનું લગ્નનુ જીવન પૂર્ણ થયેલ છે તેવા દંપતીના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આધાર કાર્ડ સાથે સંસ્થાના પ્રમુખ બી.કે. લહેરૂ  (૯૯૧૩૨ ૨૨૨૮૩), ડો. રાજુભાઈ ભટ્ટ (૭૬૦૦૦૦૬૭૨૦), ભુપતભાઈ પંડયા (૯૮૨૫૬૭૧૬૯૮), અજયભાઈ રાવલ (૯૯૭૮૪ ૮૯લ્પરપ), આર.કે. ભટ્ટ (૯૯૦૯૯ ૫૮૧૮૮), લહેરૂભાઈ વાંકાનેર (૯૪૨૮૨ ૮૧૧૧૭), ટંકારા (૯૯૦૯૯ ૧૬૦૩૮) અને એન.એન. ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૦૩૯)નો સંપર્ક કરવા માટે ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે,






Latest News