મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકે જન્મ દિવસ નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યુ


SHARE











મોરબીની માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકે જન્મ દિવસ નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યુ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો શાળામાં અભ્યાસ કરતી 414 જેટલી બાળાઓને વાર તહેવારે શિક્ષકોના જન્મદિવસ નિમિત્તે શિક્ષકોના ઘરે સારા પ્રસંગે બાળાઓ શૈક્ષણિક વસ્તુઓ ભેટ આપવામાં આવે છે, ભાવતા ભોજન કરાવવામાં આવે છે એ રીતે આજે શાળા કર્મઠ શિક્ષક અશ્વિનભાઈ ક્લોલાએ પોતાના જન્મદિવસ નિમિતે શાળાની 414 ઉપર બાળાઓને તેમજ બંને શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને ભાવતા ભોજન જમાડી પોતાના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.






Latest News