મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત

મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડની હાલત દાયનીય છે અને લોકો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક પેચવર્ક કરવા આપવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઈ મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજુરી અગાઉ મળી ગયેલ છે પરંતુ રોડનું કામ આજ દિવસ સુધી ચાલુ થયેલ નથી જેથી કરીને આ રોડ ઉપર ઘણી બધી સીરામિક ફેકટરીઓ આવેલ હોય ત્યાં આવતા જતાં કર્મચારીઓ સહિતના લોકોને તેમજ ટ્રાન્સપોર્ટેશન માટેના ભારે વાહનોની અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને હાલમાં આ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે ઠેરઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે અકસ્માત થતા હોય અને ટ્રાફીકજામની સમસ્યા પણ રહેતી હોય છે જેથી અકસ્માત થતા રોકવા માટે તાત્કાલીક આ રોડનું પેચવર્ક કરવા આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે 






Latest News