ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ


SHARE











મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પ્રજાપત નળિયાના કારખાનાની બાજુમાં કચરાનો ઢગલો પડ્યો હતો તે ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને ફાયર ટીમ દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે અગાઉ મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર સીએનજીના પંપની બાજુમાં આવી જ રીતે કચરાને ઢગલામાં આગ લાગી હતી અને જેથી ફાયરની ટીમે દોડવું પડ્યું હતું. અને અવારનવાર મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કચરાના ઢગલામાં આગ લાગે છે કે લગાડવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે






Latest News