મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ


SHARE













મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

મોરબીના ધ્રુવભાઈ જારીયા તેમજ રામભાઈ જીલરીયાને મિશન નવભારત (ગુજરાત) માં પ્રભારી તરીકેની જવાબદારી સોપોવામાં આવેલ છે મોરબી મિશન નવભારત (ગુજરાત) ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ મોરબીના ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે જવાબદારી સોપેલ છે જ્યારે રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તથા જામનગર અને મોરબી જિલ્લા મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવેલ છે




Latest News