મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ


SHARE













મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ

મોરબી જીલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓ વિરુધ્ધ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ તળે નો ગુનો નોંધાયેલ હતો.

જેમાં આ કામના આરોપીઓ કેસ દાખલ થયેથી જેલમાં હતા.આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા, નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો।જેઓના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ.જે દલીલના આધારે ઉપરોકત કેશમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કરેલ. આ કામે આરોપીપક્ષે વકીલ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા રોકાયેલ હતા.




Latest News