મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ


SHARE











મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ

મોરબી જીલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓ વિરુધ્ધ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ તળે નો ગુનો નોંધાયેલ હતો.

જેમાં આ કામના આરોપીઓ કેસ દાખલ થયેથી જેલમાં હતા.આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા, નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો।જેઓના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ.જે દલીલના આધારે ઉપરોકત કેશમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કરેલ. આ કામે આરોપીપક્ષે વકીલ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા રોકાયેલ હતા.






Latest News