મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો


SHARE











મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો

મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવામા આવે છે ત્યારે મંડળના અગ્રણીઓ વાસંતીબેન પટેલકુંવરબેન જારીયાઅંજનાબા ગઢવીલતાબેન મજીઠીયાહર્ષાબેન સેજપાલહેમલતાબેન કાનાબારજયશ્રી બેન કારીયાવનીતાબેન વાણંદમીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજનમા મળેલ રકમનો સદુપયોગ કરવાનો નિર્ધારીત કરવામા આવ્યો હતો અને ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ભજન અને ભોજનનો સુભગ સમન્વય સાધ્યો હતો. લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અનોખા સેવાયજ્ઞમા સહયોગ આપી સમાજને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છહસુભાઈ પંડિતનરેશભાઈ ઠક્કરજયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળના બહેનોને અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News