મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી


SHARE












મોરબી સાર્થક વિદ્યામંદિરએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી છે. ગત તા 2/2/26 ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક/ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં સાર્થક વિદ્યામંદિરમાંથી નૃત્ય નાટિકા (કાન ગોપીનો વેશ) સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર , નાટક (જસમા ઓડણ) સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર , શ્રેષ્ઠ અભિનય ( ઇન્દ્ર ) કેવિન રાહુલભાઈ ભંખોડિયા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક & નૃત્ય નિર્દેશક રવિરાજ પ્રાણજીવનભાઈ પૈજા રહ્યા હતા. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News