મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ


SHARE











મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલથી ઘૂંટું રોડ જતો રસ્તો નવો બનતો હોય તેનું કામ ચાલુ છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર ત્યાં આવેલ સોસાયટીવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિવમ હોસ્પિટલથી શરૂ થતે અને ઘુંટુ રોડ તરફ જતો રસ્તો બની રહ્યો છે.પણ ત્યાં આગળ ડાઇવર્ઝનનું બોર્ડ મુકેલ નથી.રસ્તો બને છે તેવું ત્યાં બોર્ડ ન હોવાથી લોકો ભૂલથી આ રસ્તા ઉપર અંદર વાહન લઇને આવી જાય છે અને પછી વાહન રોડ ઉપર પાથરેલ કપ્ચીમાં ફસાઈ જાય છે.તો આ બાબત માટે જવાબદાર કોણ ? આ જગ્યાએથી દરોજ બે હજાર લોકોની અવરજવર છે.તેમજ સોસાયટીમાં અંદર જવા માટે કોઈ રસ્તો આપેલ નથી.આમ કામ રામ ભરોસે ચાલતુ હોય અને કોઈ  અનઇચ્છનીય દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની રહેશે.? જો યોગ્ય નહીં કરવામાં આવે તો લોકોએ નાછુટકે સંલગ્ન તંત્રને રજુઆત કરવી પડશે તેવું હાલ જણાઇ રહ્યુ છે.






Latest News