વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા


SHARE











મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા

મોરબીના લીલાપર રોડને લઈને કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં લીલાપર રોડ ઉપર ચાલતા રાહદારીને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી નવો બનાવવા માટે રજૂઆત કરી હતી અને જો તેમાં વિલંબ થાય તેમ હોતો તાત્કાલિક અસરથી તેને રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેથી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય  સોનીટેન્ડર પ્રક્રિયાને લઈ થોડો સમય લાગે તેમ છે તેવું કહ્યું હતું જો કે, હાલમાં પેચ વર્ક અને રિપેરિંગ કામ કરી આપવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી અને જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગના ડેપ્યુટી ઇજનેર દિવ્યેશ બાવરવાપ્રશ્નને ગંભીરતાથી લઈ રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે હાલ લીલાપર રોડનું સમારકામ કરી આપેલ છે. તેવી માહિતી મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ આપેલ છે.






Latest News