મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના પંચાસિયા ગામમાં છેલ્લા 24 વર્ષથી પોતાની શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્ય મહેબૂબની બદલી થતાં વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતી. જેમાં શાળાના પૂર્વ શિક્ષક હાજીભાઈ બાદી તથા અહેમદભાઈ બાદી અને પુર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાન ભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા  મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ, મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ, જયેશભાઇ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા, સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયાએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી.






Latest News