મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના પંચાસિયા ગામમાં છેલ્લા 24 વર્ષથી પોતાની શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્ય મહેબૂબની બદલી થતાં વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતી. જેમાં શાળાના પૂર્વ શિક્ષક હાજીભાઈ બાદી તથા અહેમદભાઈ બાદી અને પુર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાન ભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા  મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ, મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ, જયેશભાઇ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા, સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયાએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી.






Latest News