મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત


SHARE













મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી-ગુજરાત સરકારને મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના વિચાર અનુસાર કોનોકાર્પસ નામક વૃક્ષથી થતા નુકસાન અંતર્ગત જાગૃતતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તરમાં અર્જુનભાઈએ સત્વરે નોંધ લઈને સહયોગ આપવા તેમજ યોગ્ય ઘટતું પૂર્ણ કરવા વળતો સહકાર આપવા માટે જણાવ્યું હતું. આ તકે મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી ધ્રુવભાઈ જારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ જીલરીયા, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મયુરભાઈ મહેતા અને હેતભાઈ કણજારીયા તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સમગ્ર ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે.






Latest News