મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત


SHARE











મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી-ગુજરાત સરકારને મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના વિચાર અનુસાર કોનોકાર્પસ નામક વૃક્ષથી થતા નુકસાન અંતર્ગત જાગૃતતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તરમાં અર્જુનભાઈએ સત્વરે નોંધ લઈને સહયોગ આપવા તેમજ યોગ્ય ઘટતું પૂર્ણ કરવા વળતો સહકાર આપવા માટે જણાવ્યું હતું. આ તકે મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી ધ્રુવભાઈ જારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ જીલરીયા, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મયુરભાઈ મહેતા અને હેતભાઈ કણજારીયા તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સમગ્ર ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે.






Latest News