મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત


SHARE







મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી-ગુજરાત સરકારને મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના વિચાર અનુસાર કોનોકાર્પસ નામક વૃક્ષથી થતા નુકસાન અંતર્ગત જાગૃતતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તરમાં અર્જુનભાઈએ સત્વરે નોંધ લઈને સહયોગ આપવા તેમજ યોગ્ય ઘટતું પૂર્ણ કરવા વળતો સહકાર આપવા માટે જણાવ્યું હતું. આ તકે મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી ધ્રુવભાઈ જારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ જીલરીયા, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મયુરભાઈ મહેતા અને હેતભાઈ કણજારીયા તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સમગ્ર ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે.






Latest News