તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહિલા પાંખ દ્વારા "બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નું આયોજન મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ  આગેવાનો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા સહિતના ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ સહપરિવાર હાજર રહ્યા હતા અને આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર તેમજ તેઓની પૂરી ટીમના કારોબારી સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News