ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો


SHARE











આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ  ખાતે તાજેતરમાં બેટી બચાવો બેટી  પઢાઓ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી  કચેરીના રાજદીપભાઈ પરમાર, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરીના મયુરભાઈ સોલંકી દ્વારા સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે સમજાવ્યું હતું ત્યારબાદ  પીઆઇ પી.એચ.લગધીરકામેડિકલ એન્ડ  પેરા મેડિકલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો બેટી પઢાવો  વિશે સમજાવ્યું હતું જેમાં સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું, કોઈ પ્રોબ્લેમમાંથી કેવી રીતે બહાર આવવું, 118  હેલ્પલાઇન નંબર વિશે સમજાવ્યું હતું તેમજ મહિલા પોલીસનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ  કોલેજના  ટ્રસ્ટી ડોક્ટર મિલન વ્યાસ દ્વારા કાર્યક્રમમાં આવેલા અધિકારીઓએ સહિતનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સંચાલક દ્વારા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના તમામ સ્ટાફને બિરદાવવામાં આવેલ હતો.






Latest News