મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ


SHARE











બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં જે દીપુ ચંદ્ર દાસ નામના સનાતની યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવેલ છે તેના વિરોધમાં મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિન્દુ ભગીરથસિંહ રાઠોડના નેતૃત્વમાં અઢારે વર્ણના હિન્દુઓની હાજરીમાં કરવામાં આવેલ હતો. તથા ગુજરાત બહારના જે હિન્દુઓ અલગ અલગ રાજ્યમાંથી અહી આવીને સ્થાયી થયેલ છે તેઓ પણ તેમાં જોડાયા હતા અને સૂત્રોચાર કરીને નારા બોલી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે સરકારને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ માધ્યમથી હિન્દુઓને સુરક્ષિત કરવા માટે સરકાર કાર્ય કરે ત્યાર બાદ જેહાદી માનસિકતાના પૂતળુંનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા તથા એક મિનિટનું મૌન પાળી હિન્દુ યુવક દીપુ દાસની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News