ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી


SHARE











મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી

મોરબી પાલિકાના માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાલગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે અમદાવાદના ૪૦ જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી જેમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે અને તા ૧૧ થી લઈને ૨૨ ડિસેમ્બર સુધી આ યાત્રામાં વૃધ્ધાશ્રમના વડીલોને લઈને ગયા છે અને તેઓના ભોજન અને રહેવા સહિતનો દિનાબા જાડેજા અને તેઓના પતિ જયવંતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો






Latest News