મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો


SHARE











મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે યોજવામાં આવેલ પ્રીવાયબ્રન્ટ સમિટનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૨૦૦ થી પણ વધારે ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા અને રસ પૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી, મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય  ખેતી મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News