સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં  ગયેલા કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે હુતાત્માઓની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા ૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. અને બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.






Latest News