મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ

દેશના વડાપ્રધાન મોદીના હસ્તે કાશી કોરીડોરનુ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે.તે નિમિતે મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ હતી.

કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે મોક્ષનગરી ગણાતી કાશીનગરીમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી.કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે જેમાં નામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી મહંત ભાવેશ્વરી માઁ અને શ્રધ્ધાઓએ આરતી અને મહાપૂજાનો લાભ લીધો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News