મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો


SHARE











મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો

મોરબીમાં શરદપુનમ નિમિતે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા આહીર સમાજના ભાઇ-બહેનો માટે  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને મોરબીના નવલખી રીડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને આહીર સેના દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજ લોકો હાજર રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ તકે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર સેનાના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News