મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક, ગુંદપાકનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.

દરવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ અમુલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક તથા ગુંદપાકનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.અડદિયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા, બદામપાક તથા ગુંદપાક વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનું રૂા.૩૦૦ ના કિલોદીઠના ભાવે, બદામપાક રૂા.૨૨૦ ના અડધો કિલો લેખે તેમજ રૂા.૧૮૦ નો અડધો કિલો લેખે ગુંદપાકનું વિતરણ કરવામા આવશે. શુદ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદિયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવેલ છે.






Latest News