મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તથાગત બૌદ્ધ કોમ્યુનિટી હોલ મોરબી ખાતે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગુરૂબ્રાહ્મણ રાજ્યકક્ષાના પ્રમુખ જે.વી.શ્રીમાળી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજયના મહામંત્રી સી.એન.જોષી, ખજાનચી ભગવતીપ્રસાદ શ્રીગોડરાજકોટ જીલ્લા ઘટકના પ્રમુખ મનોજભાઇ ગેડીયા અને તેમની ટીમ તથા સુરેન્દ્રનગર જીલ્લા ઘટકના પ્રમુખ રવિશંકર પંડયા અને તેમની ટીમ, વણકર સેવા સમીતીના પ્રમુખ રામજીભાઇ ધાવડા અને ટીમની વીષેસ ઉપસ્થિતી રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કર્યા હતા અને ધો. 10, 12 તેમજ સ્તાનક થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કર્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સમાજમા શીક્ષણ બાબતે જે કંઈ જરૂર હોય ત્યાં સહકાર આપવાની ખાતરી આપી હતી.  અને વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટે પ્રમુખ તરીકે હેમંતભાઇ ધુમલ, મહામંત્રી તરીકે આદીત્ય અશોકભાઈ કાંટીયા અને ખજાનચી તરીકે ભાવેશભાઇ શુક્લની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી






Latest News