મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા


SHARE









મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા છતાં શ્રધ્ધા અકબંધ રહેલ છે.અહિંના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે આવેલા વિશાલ ફર્નિચરની બાજુમાં આ મંદિરની સ્થાપના તા.૬-૯-૧૯૯૯ ના રોજ કરવામાં આવી હતી.

આજથી ૨૫ વર્ષ પહેલા મોરબી બ્રહ્મ સમાજ અગ્રણી ડો.બી.કે.લહેરૂ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ "ગગનેશ્વર મહાદેવ" તરીકે નામ કરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરેલ હતી.આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિરે હજારો મહાદેવ ભકતો તેમજ આસપાસની વાડી વિસ્તા૨ તેમજ સોસાયટીના લોકો સેવા પુજા કરે છે.આજુબાજુની જગ્યા શાંતિમય અને રમણિય હોય છે.






Latest News