ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ


SHARE











મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

15 મી ઓગસ્ટે ઠેર ઠેર તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયતના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો અને છેલ્લા વર્ષોમાં જિલ્લા પંચાયત દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે કામગીરી કરવામાં આવી છે તેની ઝાંખી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રા દ્વારા લોકોને કરાવવામાં આવી હતી અને આગળની વર્ષમાં વધુ સારી સુવિધાઓ લોકોને મળે તેના માટે કામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો સાથોસાથ સ્વાતંત્ર પર્વની મોરબી જિલ્લાના લોકોને તેમના દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી






Latest News