પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું
Breaking news
Morbi Today

નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૧૧ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો


SHARE







નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૧૧ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો

મોરબી નગરપાલિકાના કાઉન્સિલર, બીજેપી ડોક્ટર સેલ તથા આયુષ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-૧૧ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા તેમના માટે વિના મૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેનો ૧૨૦ દર્દીઓને લાભ મળ્યો હતો આ કેમ્પમાં આવેલ બધા જ દર્દીઓના ECG(હદયની પટ્ટી), RBP(ડાયાબિટીસ નો લોહીના રિપોર્ટ), BP(બ્લડ પ્રેશર) વગેરેની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી સાથે સાથે ડો. ચેતન અઘારાએ જણાવેલ કે આ કેમ્પમા જે દર્દીને આગળ તપાસની જરૂર જણાય જેમાં 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીની જરુરીયાત વાળા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં માં કાર્ડ તથા આયુષ્માન કાર્ડમાં અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ કેમ્પમાં કે.કે. પરમાર, ભાવેશભાઇ કંઝારીયા, હર્ષદભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા, ગણેશભાઇ ડાભી વગેરેએ હાજરી આપી હતી






Latest News