મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત


SHARE











મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત

મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર તરફ જવાના રસ્તા ઉપર પુલ આવેલ છે જે પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી ગામના લોકો તેમજ ગાળા અને જેતપર રોડ ઉપર ઓધ્યોગિક વિકાસ થયો હોવાથી ત્યાં રોજગારી માટે જતાં લોકો તેમજ કાચો માલ અને તૈયાર માલ લઈને નીકળતા વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં જર્જરિત પુલ ઉપર સાઇડમાં પડેલ ગાબડું દિન પ્રતિદિન મોટું થઈ રહયું છે ત્યારે આ જર્જરિત પુલ ગમે ત્યારે લોકો માટે જોખમ રૂપ બની શકે છે તેથી કરીને આ પુલની જગ્યાએ ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો પુલ બનાવવા માટેના કામને રાજય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ મંજૂર કરાવ્યુ છે તે કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે  






Latest News