મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE











મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વીસીપરામાં મારામારી થયેલ જેમાં ભરવાડ પક્ષના આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયેલ છે.જેતે સમયે ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીને ધર સામે ન બેસવા ઠપકો આપેલ હોય અને આ કામના ફરીયાદી આ કામના આરોપીના ધર પાસે બનાવના સમયે બનાવવાળી જગ્યાએ જતા આરોપીઓએ કુહાડી, પાઇપ, તલવાર વડે ફરીયાદી પરીવાર ઉપર હુમલો કર્યો હતો.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓ તરીકે જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવીંદભાઈ રાવા (ભરવાડ), વિજય ગોવીંદભાઈ રાવા, મહેશ ગોવીંદભાઈ રાવા, બાબુ ગોવીંદભાઈ રાવાની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી.આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ. ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી.મોઘરીયા, સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા રોકાયેલા હતા.






Latest News