પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવાનું આયોજન


SHARE







મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવાનું આયોજન

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર-૬ માં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેમાં ભાવનગરના જાણીતા ડાક કલાકાર દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે

મોરબીમાં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા ૯/૧૨ ને ગુરુવારના રોજ લાતી પ્લોટ શેરી નંબર-૬ મુનનગર પાસે આવેલ પટેલ ટ્રાન્સપોર્ટ નજીક લીમડાવાળા મામદેવનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તે દિવસે રાતે ૧૦ વાગ્યે ભવ્ય ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાશે જેમાં ડાક કલાકાર તરીકે રાવળદેવ સંજયભાઈ બુધેલવાળા (ભાવનગર) ઉપસ્થિત રહીને ડાકની રમઝટ કરશે જેથી આ ધાર્મિક પ્રસંગે મોરબીની જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે 






Latest News