મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન


SHARE











મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન

સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા નિઃશુલ્ક સંભાષણ શિબિર યોજીનાર છે જેના માટે નિચે આપેલ લીંક ઉપરથી નીમ નોંધણી કરાવવાની રહેશે.

ચાલો સંસ્કૃત બોલવાનો પ્રારંભ કરીએ, સંસ્કૃત શિખીએ અભીગમ અંતર્ગત મોરબીની વિવિધ શાળામાં સતત સાત દિવસ દરરોજ એક કલાક એટલે કે તા.૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦, તા.૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ અને તા.ર૭ થી ૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે.૧૮ વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ-બહેનો શિબિરમાં ભાગ લઈ શકે છે.શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી હોય તે માટે https://docs.google.com/forms/d/1V6G6pEG-Zq1NXanfYzP2Hh2LUjTLhVMK2dv2tDYDpSY/edit તેમજ વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ (મો.95129 67600), હિરેનભાઈ રાવલ (મો.97145 27036), મયુરભાઈ શુકલ (મો.98256 33154) અથવા કિશોરભાઈ શુકલ (મો.98257 41868) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News