વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન


SHARE











મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન

સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા નિઃશુલ્ક સંભાષણ શિબિર યોજીનાર છે જેના માટે નિચે આપેલ લીંક ઉપરથી નીમ નોંધણી કરાવવાની રહેશે.

ચાલો સંસ્કૃત બોલવાનો પ્રારંભ કરીએ, સંસ્કૃત શિખીએ અભીગમ અંતર્ગત મોરબીની વિવિધ શાળામાં સતત સાત દિવસ દરરોજ એક કલાક એટલે કે તા.૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦, તા.૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ અને તા.ર૭ થી ૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે.૧૮ વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ-બહેનો શિબિરમાં ભાગ લઈ શકે છે.શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી હોય તે માટે https://docs.google.com/forms/d/1V6G6pEG-Zq1NXanfYzP2Hh2LUjTLhVMK2dv2tDYDpSY/edit તેમજ વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ (મો.95129 67600), હિરેનભાઈ રાવલ (મો.97145 27036), મયુરભાઈ શુકલ (મો.98256 33154) અથવા કિશોરભાઈ શુકલ (મો.98257 41868) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News