મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ

મોરબીના દરબારગઢ પાસે ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની બોટલમાથી એક ઘૂંટડો પી ગઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં કરવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતા તેજશભાઈ દીપકભાઈ સરવૈયાના પત્ની આરતીબેન (૨૬) પોતાના ઘરે હતા ત્યારે ફિનાઇલ પી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરતીબેન ઘરે હતા ત્યારે તેને પાણીની તરસ લાગી હતી અને ભૂલથી તે પાણીની બોટલની બદલે ફીનાઇલની બોટ માંથી એક ઘૂંટડો પી ગયા હતા જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે






Latest News